ગુજરાતમાં મંદિરે દર્શન કરી બાંકડે બેઠેલી દીકરીને 6 નરાધમો ખંડેર મકાનમાં ઘસડી જઈને વારંવાર માન્યું શારીરિક સુખ શરીરમાં કંપારી છુટાવી દે તેવો બનાવ સામે આવ્યો.. જોવો વીડિયો
આજકાલ મહિલાઓ અને નાની ઉંમરની છોકરીઓ તેમજ મહિલાઓની ઉપર અને અત્યાચાર તેમજ બળજબરીના કિસ્સાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે. આજના સમયમાં નાની ઉંમરની છોકરીઓને બહાર નીકળવું પણ ખૂબ જ મુશ્કેલ બની ગયું છેઆરોપી પત્ની નીતુ શર્માના પહેલા લગ્ન 7 જુલાઈ 2007ના રોજ રાહુલ શર્મા સાથે થયા હતા. રાહુલ મેરઠ શહેરના શાસ્ત્રીનગરમાં રહેતો હતો. 8 નવેમ્બર 2016ના રોજ, નીતુ શર્માના પહેલા પતિ રાહુલનું મવાના રોડ પર રોડ થયું હતું.
તમે આવા કેમ છો શા માટે તમે આવા અહંકાર સામે ઝૂકી જાઓ છો? શું તમે ઘરે તમારા માતા-પિતા સાથે આવું કરો છોસંગીતા મેડમે તેની પીઠ પર હાથ લગાવ્યો, કહેતા રોહિત રડવા લાગ્યો. સંગીતા મેમને સૌથી પહેલા તેનું દિલ રડવા દીધું. પછી જ્યારે તેના મનમાંના તમામ ફુગ્ગા છૂટી ગયા ત્યારે તેણે રોહિતને આશ્વાસન આપતાં કહ્યું, ‘રોહિતમાં સંકોચ કરવા જેવું કંઈ નથી.
તમારા મનની વાત બોલો. જે પણ દુખતું હોય તેને બહાર કાઢો. તમને ગમે તે સમસ્યા હોય તો તમે મને નિઃસંકોચ કહી શકો છો. તને કંઈ કહેવા માટે અહીં કોઈ નથી. કમ સે કમ હું તારી મજાક નહીં કરું. તમે મારા પર આટલો વિશ્વાસ કરી શકો છો.જ્યારે આ ભત્રીજાને ઘરની કોઈ વ્યક્તિ પાસેથી માહિતી મળી કે જો એઈડ્સથી પીડિત વ્યક્તિ સાથે સંબંધ બાંધવામાં આવે તો જીવન ખૂબ જોખમી બની જાય છે. અને તમે બીમાર પણ પડી શકો છો. આવી વાતો સાંભળીને ભત્રીજો પણ ખૂબ ડરી ગયો. કારણ કે તે જેની સાથે સંબંધ ધરાવે છે તેને એઈડ્સ છે. ભાણેજ જાણ્યા પછી પણ ભાન ગુમાવી બેઠો.
તેના વિશે વિચારીને પણ દુઃખ થાય છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ વાત બિલકુલ સાચી છે. આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા અને ભત્રીજાએ હિંમત કરીને તેના માતા-પિતાને આ ઘટનાની જાણ કરી તો એક તરફ તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા
પતિ રાહુલના અવસાન બાદ નીતુએ તેના દિયર પ્રદીપ શર્મા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. તેના પહેલા પતિના મોતના 8 મહિના પછી જ નીતુએ તેના દિયર પ્રદીપ સાથે લગ્ન કરી લીધા. પ્રદીપના પિતા દેવેન્દ્રને પણ લાગતું હતું કે મોટા પુત્રનું મોત થયું છે. વહુ હવે ક્યાં જશે અને કેવી રીતે રહેશે ? પરંતુ, તેઓ જાણતા ન હતા કે આ જ નીતુ શર્મા બીજા પુત્ર પ્રદીપનો જીવ લઇ લેશે. પત્ની નીતુએ પોલીસની સામે પોતાનો ગુનો કબૂલી લીધો છે.
ખાસ કરીને વાત કરવામાં આવે તો, જ્યારે કોઈ નજીકના વ્યક્તિ સાથે મોટી દુર્ઘટના બને છે. જ્યારે તમામ લોકોને આંખો ખુલી જતી હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી નાની અમથી બાળકીઓ ઉપર પણ ખૂબ જ મોટા મોટા બનાવ બનવાની ઘટના દિવસે અને દિવસે વધી રહી છે
ત્યારે હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે જેને જાણીને અને વાંચીને ભલભલા લોકોને પરસેવો છૂટી જશે. હાલમાં જે ઘટના બની છે તે મધ્યપ્રદેશની અંદર આવેલા જિલ્લાની અંદર એક સગીર બાળકી છે પોતાના બહેનપણીની સાથે મંદિરે ભગવાનના દર્શન કરવા માટે જાય છે. તેઓ બંને મંદિરના કેમ્પસની અંદર દર્શન કર્યા બાદ તેને ત્યાં જ બેસીને એકબીજાની સાથે વાતો કરવા લાગ્યા હતા
બરાબર તે સમયે એકાએક છ જેટલા યુવકો ત્યાં અચાનક આવી ગયા હતા અને મંદિરની અંદર બેઠેલી આ બંને છોકરીઓને અચાનક જ ધમકાવા લાગ્યા હતા અને ત્યાં એલસીપી અનીલ સોનગઢ એ બતાવેલી માહિતી પ્રમાણે, બે સગીરાઓને નરા ધર્મ ઘોષડીના નજીકની એક અજાણી જગ્યા ઉપર લઈ ગયા હતા. અને છ નડાધમો એક સાથે સગીર બાળકીની ઉપર તૂટી પડ્યા હતા અને તેની ઉપર વારંવાર આ કર્યું હતું.
ફરિયાદ પ્રમાણે આરોપીઓએ સગીરાની બહેનપણી સાથે પણ માર્કેટ કરી હતી અને તેની સાથે બીજા લોકોએ છેડતી કરી હતી. બંનેના ફોન પણ છીનવી લેવામાં આવ્યા હતા અને ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સાથે હાજર થઈ હતી. પોલીસે પીડિતાના પરિવારના લોકો તથા બહેનપણીના સગા સંબંધીઓને પણ આ ઘટના વિશે જાણકારી આપી હતી
ત્યાર પછી સગીરાની હાલત ખૂબ જ વધારે ખરાબ બની જતા પોલીસ તંત્ર એ હોસ્પિટલ ની અંદર તાત્કાલિક દાખલ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ તંત્રને આ લોકો દ્વારા જણાવ્યા પ્રમાણે આરોપીઓ સામે કલમો નોધીને ગુનો નોંધવામાં આવ્યો છે અને આ સમગ્ર ઘટનાની અંદર અત્યારે ત્રણ જેટલા આરોપીઓની પણ પકડી પાડવા માં આવ્યા છે.
આપણા હજુ બીજા ત્રણ આરોપી ફરાર થઈ ગયા છે અને પોલીસ તેની શોધ કરી રહ્યા છે તેમજ અનિલ સોનકરે જણાવ્યું હતું કે, આરોપીઓ ની અંદર બે સગીર પણ સામેલ છે અને ત્યાં જ રહેતા જિલ્લા મેજિસ્ટ્રેટ મનોજ એ ટ્વીટ કરીને પણ આ ઘટના વિશે માહિતી આપી હતી તેમજ છમાંથી ત્રણ જેટલા આરોપીઓને પકડી પાડવામાં વહીવટી તંત્ર સફળતા મેળવી છે
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો