રાજકોટમાં ગર્લફ્રેન્ડ સાથે મોજ મજા કર્યા પછી બોયફ્રેન્ડ મને રૂમમાં લઈ ગયો અને શરીર સુખ માણ્યું વીડિયો ઉતારીને કીધું એવુકે વીડિયો જોઈને ઉભા થઈ જશે રૂવાટા જવો વીડિયો

૨૧ વરસની છું. મારી જ ઉંમરના એક છોકરા સાથે મને પ્રેમ છે. અમે એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. પરંતુ હમણા તે મારી સાથે લગ્ન કરી શકે તેમ નથી. તેના પર તેના પરિવારની જવાબદારી છે. મારા મમ્મી-પપ્પાને આ વાતની ખબર નથી. તેઓ મારે માટે છોકરો શોધે છે. હું મારા પ્રેમીને છોડવા માગતી નથી. અમે લગ્ન કરીએ તો અમારે બંનેના પરિવાર સાથે સંબંધ તોડી નાખવો પડશે. શું કરવું તે જ સમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી. એક યુવતી

રાજકોટ શહેરના રેલવેનગર વિસ્તારમાં આવેલા નાથદ્વારા પાર્કમાં રહેતો યુવરાજસિંહ ચુડાસમા નામના એક વ્યક્તિએ પોતાની જ પ્રેમીકાને હત્યાનો પ્રયાસ, મારી નાખવાની ધમકી અને અને ફરિયાદ દાખલ થઇ છે. જેમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેની ઇચ્છા નહી હોવા છતા પણ યુવરાજસિંહ દ્વારા વારંવાર આચરવામાં આવ્યાનો ઉલ્લેખ પણ છે. જેના પગલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા હાલ ફરિયાદ દાખલ કરીને આ અંગે તપાસ આદરવામાં આવી છે.

શહેરમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વધારે એક ફરિયાદ દાખલ થઇ છે. જેમાં મહિલાએ પોતાનાં જ પ્રેમી યુવરાજસિંહ ચુડાસમા સામે ફરિયાદ દાખલ કરાવી છે. રાજકોટ શહેરમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વધારે એક ફરિયાદ દાખલ થઇ છે. જેમાં મહિલાએ પોતાનાં જ પ્રેમી યુવરાજસિંહ ચુડાસમા સામે ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી પ્રેમી વારંવાર તેની પાસેથી અલગ અલગ બહાના બનાવીને વારંવાર પૈસા પડાવતો હતો.

યુવતીએ જણાવ્યું કે, તેને પહેલા યુવરાજસિંહ સાથે પ્રેમ સંબંધ હતો. દરમિયાન છેલ્લા એક મહિના દરમિયાન તેણે મારી સાથે અવાર નવાર મારા ઘરે તેમજ બહાર હોટલમાં આચર્યું હતું. મારી પાસેથી 1 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. જે પરત આપતો નથી. બીજા 30 હજાર માંગ્યા અને ઇન્કાર કર્યો તો મારા પર છરી વડે હૂમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત પૈસા નહી આપે તો યુવતી તથા તેના ભાઇની હત્યા કરવાની ધમકી પણ આપી હતી.

અત્યાર સુધીમાં તે 1 લાખ રૂપિયા કરતા પણ વધારે રૂપિયા ઉછીના આપી ચુકી છે. 30 હજાર રૂપિયા બીજા માંગતા તેણે ઇન્કાર કર્યો હતો. જેના કારણે તેના પ્રેમીએ તેને છરી મારવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેના ડાબા હાથે સામાન્ય ઘા પણ વાગ્યો હતો. ત્યાર બાદ તે મારી નાખવાની ધમકી આપીને ફરાર થઇ ગયો હતો.

મહત્વનું છે કે આ દંપતીને સંતાનમાં તેમને એક દીકરો અને એક દીકરી છે. લગ્ન બાદ જિજ્ઞાબહેન પતિ સાથે રાજકોટમાં રહેતા હતા. જો કે લગ્નના ચાર વર્ષ બાદ બધા અમદાવાદ રહેવા ગયા હતા. મહિલાનો આરોપ છે કે સાસરિયાઓને પહેલેથી જ તેમને ગમાડતા નહોતા. જેથી તેઓ જિજ્ઞાબહેનને કાયમ શારીરિક-માનસિક ત્રાસ આપતા રહેતા હતા. જેના કારણે તેમણે કંટાળીને 21 જાન્યુઆરી 2019માં રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.

પરંતુ પોતાનું ઘર ન તૂટે તે માટે અંતે જિજ્ઞાબહેને સમાધાન કરીને કોર્ટમાંથી કેસ પાછો ખેંચી લીધો હતો. જો કે પોલીસ કેસ પાછો ખેંચી લેતાં ભૂતકાળમાં જે કેસ કર્યો હતો તેની અદાવત રાખી નાની નાની બાબતોમાં સાસરિયા પક્ષના લોકો પરિણીતાને હેરાન કરતા હતા. જિજ્ઞાબહેને ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના નાના નણંદ સપનાબેન જયદીપભાઇ કુબાવતના લગ્ન થઈ ગયા હોવા છતાં પણ તેઓ તેમના જ ઘરે રહેતા હતા અને ઘરમાં કોઈપણ જાતનું કામ પણ કરતા ન હતા. પતિ દેવ વ્રત હરેશભાઈ રામાનુજ તેમની નાની બહેન સાથે સેટિંગ કરાવી આપવાનું પણ દબાણ કરતા હતા.

આ છોકરો તમને છોડીને જતો રહે એમાં જ તમારી ભલાઇ છે. કારણકે, આને તમારી પ્રત્યે પ્રેમ નથી. તે માત્ર તમારો ઉપભોગ જ કરવા માગે છે અને આમ પણ તમારી ઉંમર ઘણી નાદાન છે. નાદાનીમાં કોઇ ભૂલ થઇ જશે અને તમને ગર્ભ રહી જશે તો તમે અને તમારો પરિવાર મુશ્કેલીમાં મૂકાઇ જશે. આ વખતે તમારો આ કહેવાતો પ્રેમી તમારી પડખે ઊભો રહેશે નહીં એ વાત પણ જાણી લો. આથી એ છોકરા સાથે તમામ સંપર્ક કાપી નાખો અને એની સાથે એકાંતમાં જવાનું ટાળો. આવા છોકરા પાછળ આંસુ સારીને કોઇ અર્થ નથી.

હું ૩૩ વરસની છું. નોકરી કરું છું. મારે એક પુત્રી છે. મારા પતિ પણ સારા છે. પરંતુ છેલ્લા ૧૩ વર્ષથી મારે અમારી પાડોશમાં રહેતા એક છોકરા સાથે પ્રેમ છે. તેની ઉંમર ૩૨ વર્ષની છે. હવે એણે મારી સાથે સંબંધ તોડી નાખ્યો છે. તે મારી સાથે વાત પણ કરતો નથી. તેનું કહેવું છે કે તેના પરિવારના સભ્યો તેને માટે છોકરી શોધે છે. તે જોબ કરતો નહોતો ત્યાં સુધી તેણે મારી સાથે સંબંધ રાખ્યો હતો. મને કોઇએ કહ્યું કે તેના બીજી સ્ત્રી સાથે અફેર છે. હું તેને ભૂલી શકતી નથી. મારે શું કરવું

૩૩ વરસની છું. મારા લગ્ન થયે પાંચ વર્ષ થયા છે. મારા પતિનો સ્વભાવ ઘણો શંકાશીલ છે. તેઓ મને કોઇ સાથે વાત કરવા દેતા નથી. તેમજ ઘરમાં પુરુષ કામવાળો પણ રાખતા નથી. નાની નાની શંકાને કારણે મારા પર હાથ ઉગામે છે. તેમના સિવાય કોઇ સાથે મારે સંબંધ નથી. હું તેમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. પરંતુ તેઓ સમજતા નથી. હવે હું કંટાળી ગઇ છું. શું કરવું એ મને સમજ પડતી નથી. પિયરમાં પણ મને સહારો નથી. યોગ્ય સલાહ આપશો.

આમ તમે ભાગીને લગ્ન કરશો તો તમારે આ બધાનો ભોગ આપવો પડશે. આ ઉપરાંત તમારા લગ્નની અસર તમારા પ્રેમીના પરિવાર પર પડવાને કારણે તમારો પ્રેમી અપરાધ બોજથી પીડાશે. શક્ય છે આ બાબતે તે તમને દોષી માને અને આની અસર તમારા લગ્નજીવન પર પડે. તમે પણ તમારી જાતને દોષી માનો એ પણ સંભવ છે. આથી જે સંબંધને આગળ વધવા માટે કોઇ માર્ગ જ નથી. એ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી તમારા માતા-પિતાની મરજીને માન આપવામાં જ સૌની ભલાઇ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *