સુરતમાં સોશિયલ મીડિયામાં દોસ્તી કરતા સાવધાન સુરતમાં 5 વર્ષની દીકરીના ગુપ્ત ભાગમાં સોજા આવતાં ડોક્ટર પાસે લઈ ગયા સગીરા સાથે બન્યું એવું કે જાણીને ઉભા થઈ જશે રૂંવાડા
નાના બાળકો રમત રમતમાં કેટલીકવાર એવી ભૂલો કરી બેસતા હોય છે, જેના કારણે તેમના જીવને જોખમ અને પરિવારને મુશ્કેલીમાં મુકી દેતા હોય છે. તાજેતરમાં નડિયાદ શહેરની એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં આવી જ એક બાળ દર્દીને લવાઈ હતીસાંપ્રત સમયમાં સોશિયલ મીડિયાના વધતાં જતા ઉપયોગ વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા અને પ્રેમ થવો જાણે આમ બાબત બની ગઈ છે. જોકે આ દોસ્તી મોટી મુસીબત નોતરતી હોવાના ભૂતકાળમાં પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે
ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદમાં સોશિયલ મીડિયામાં મિત્રતા થયા બાદ વધુ એક સગીરા ભોગ બની હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જેના ગુપ્ત ભાગમાંથી હેરપિન મળી આવી હતી. હોસ્પિટલના ડોક્ટરોએ કાળજી પૂર્વક બાળકીનું ઓપરેશન કરી જીવ બચાવ્યો હતો. જોકે હેરપિન બાળકીના ગૃપ્ત ભાગમાં કેવી રીતે ગઈ હશે એ અંગે ડોક્ટર પણ આશ્ચર્યમાં છે
જેમાં ગત તા.18 ના રોજ રાતના સમયગાળા દરમીયાન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે સગીરા રઝડતી હાલતમાં મળી આવી હતી. જેની પોલીસે પૂછપરછ હાથ ધરતા સગીરા પર તેના પ્રેમીએ ગુજાર્યું હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી છે.પરંતુ તેને નવજીવન આપનાર ડોક્ટરનું સ્પષ્ટ કહેવું છે કે આ ઘટના પરથી સમાજે દાખલો લઈ નાની બાળકીઓની વિશેષ કાળજી રાખવી જરૂરી છે.
પરિવારજનોએ મોબાઈલ લઇ લેતા સગીરા ઘરેથી નીકળી ગઈ હતીઆ અંગે જાણવા મળતી વિગત અનુસાર બનાસકાંઠા ખાતે રહેતા આરોપી આયુષ માજીરાણાએ અમદાવાદની સગીરા સાથે 6 મહિના પહેલા સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી હતી. ત્યારબાદ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતીપાંચ વર્ષની દીકરીના ગુપ્ત ભાગ સાથે કોઈ શારીરિક દુર્ઘટના પણ ઘટી હોઈ શકે. રમત રમતમાં ઘટના ઘટી છે કે પછી તથ્ય કંઈક અલગ છે, એ આશંકા હોવાથી ડોક્ટરે આ બાબતે પોલીસને જાણ કરી છે
અને છેલ્લા 3 માસથી આરોપી દર અઠવાડિયે સગીરાને મળવા અમદાવાદ આવતો હતો. જ્યાં મળવાના બહાને હોટલમાં લઈ જઈ સગીરા સાથે અવાર આચર્યું હતું. આ દરમિયાન સગીરા સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતી હોય જે અંગે પરિવારજનોને જાણ થતાં માતા-પિતાએ મોબાઈલ લઈ લીધો. જેથી મનમાં લાગી આવતા સગીરા ઘરેથી નીકળી ગઈ હતી. જે રઝડતી હાલતમાં નરોડા વિસ્તારમાં પહોંચી ગઈ હતી.
આ દરમિયાન તા.18 જૂનના રોજ રાત્રે દોઢથી બે વાગ્યે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે આ સગીરા મળી આવી હતી. આથી પોલીસે સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી હતી. જ્યાં સગીરા ભોગ બની હોય અને ગર્ભવતી હોવાનું પણ ખૂલ્યું હતું.મહુધા પંથકમાં રહેતા દંપતીની પાંચ વર્ષની બાળકીને લઘુશંકા માર્ગમાં સોજો આવતાં માતા-પિતા તેને નડિયાદની એન.ડી.દેસાઈ હોસ્પિટલના ગાયનેક વિભાગની ઓપીડીમાં લાવ્યા હતા. બાળકીને ચેક કરતાં છેલ્લા એક માસથી ગૃપ્ત ભાગે સોજો હોવાનું વાલીએ જણાવ્યું હતું
સરદારનગર પોલીસે આરોપીની ધરપકડ કરીઆ સમગ્ર ઘટનાને લઇને પોલીસે સગીરાના માતા-પિતાની શોધખોળ હાથ ધરી હતી. ત્યારબાદ સગીરાને તેના માતા પિતાને સોંપી હતી અને સરદારનગર પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. આરોપી આયુષ માજીરાણા મૂળ બનાસકાંઠાનો રહેવાસી છે
અને ધોરણ 4 સુધીનો અભ્યાસ કર્યો હોય અને ખેતીવાડીના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ સગીરા ગર્ભવતી છે કે નહીં તે મામલે પોલીસે સિવિલ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટનો રિપોર્ટને લઈને તપાસ શરૂ કરી છે.મેડિકલ કોલેજના ગાયનેક વિભાગના વડા ડૉ. ચિંતન ઉપાધ્યાય દ્વારા ચકાસવામાં આવતાં સોજો હોવાથી એનાં કારણોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બાળકીના લઘુશંકા માર્ગમાં ફોરેન પાર્ટિકલ (હેરપિન) ફસાયેલી છે, જે બાબતે માતા-પિતાને અવગત કરતાં એક સમયે તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. જોકે બાળકી નાની હોય ડૉક્ટર દ્વારા સાવધાનીપૂર્વક નિદાન કર્યા બાદ એનું સફળ ઓપરેશન ડોક્ટર ચિંતન ઉપાધ્યાય અને ડૉ.પુકુર ઠેકડીની પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું. એ બાદ બાળકી પીડામાંથી મુક્ત થઇ છે. બાળકીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હવે તે સંપૂર્ણ સાજી થયેલ છે. સમાજ માટે આ એક ઉદાહરણ છે કે નાના બાળકોનું ધ્યાન ખૂબ જ કાળજીપૂર્વક રાખવું જોઈએ.
અનેક નિદાન બાદ આખરે સીટી સ્કેનમાં હેરપિન દેખાઈએન.ડી.દેસાઈ હોસ્પિટલના ડૉ. ચિંતન ઉપાધ્યાય જણાવ્યું હતું કે દીકરીને હોસ્પિટલ લાવ્યા બાદ અનેક પ્રકારે નિદાન કરવામાં આવ્યા હતા. પરંતુ સોજો હોવાનું ચોક્કસ કારણ મળતું ન હતું, કે સોજો ઉતરતો પણ ન હતો. જેથી પહેલા સોનોગ્રાફી અને બાદમાં સીટી સ્કેન કરાવતા ગુપ્ત ભાગમાં હેરપિન હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ તુરંત ઓપરેશન કરી દીકરીને પીડામાંથી મુક્ત કરવામાં આવી હતી.
વિકૃત માનસિકતા ધરાવતાં તત્વોથી બાળકો અસલામતઆ બાબતે એન.ડી.દેસાઈ હોસ્પિટલના ડોક્ટરનું કહેવું છે કે આ પ્રકારની ઘટના રમત રમતમાં જવલ્લે જ બનતી હોય છે. સમાજમાં કેટલાક એવા લોકો પણ છે, જેમની માનસિકતા વિકૃત હોય છે. આવા લોકોની વિકૃતિનો બાળક ભોગ ન બને તે માટે ત્યારે નાના બાળકોના માતા-પિતાએ બાળકીઓનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. અન્યથા બાળકીની જિંદગી જોખમાઇ શકે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.